Wednesday, December 23, 2009

જીવનની મૌલિકતા

ભવિષ્ય ના વિચારો માત્ર સ્વપ્ન છે, જે જીવનને આપણે હજુ જીવ્યુ નથી, જાણ્યુ નથી, અનુભવ્યુનથી, અએન વિચારો કરવાથી શું મળશે? જીવનની મૌલિકતાતો વિચારોમાં નહિં, પણ અનુભવમાં છે.

No comments:

Post a Comment