Showing posts with label ખરો શુરવીર. Show all posts
Showing posts with label ખરો શુરવીર. Show all posts

Wednesday, December 23, 2009

ખરો શુરવીર

સંજોગો સામે લડવા માટે માણસે માત્ર પોતાની જાત પર શ્રધ્ધા, કેળવવાની જરુર છે. ભગવાન બધાને એટલીજ મુસીબતો અને સમસ્યાઓ આપેછે, જેટલી માણસ સહન કરી શકે.

પરન્તુ, કેટલાક માણસો આવી સમસ્યા સામે થાકી જાયછે, હારી જાયછે અને હથિયાર હેઠા મુકી દે છે.

જે માણસ નક્કી કરેછે કે, હું દરેક સંજોગોનો, દરેક સમસ્યાનો અને દરેક પરિસ્થિતિનો સામનો કરીશ, તે માણસ જ ખરો શુરવીર છે. અને વિજય હંમે શા શુરવીરોનાં નસીબમાં જ લખાયેલો હોયછે.